Thursday, July 19, 2012

શ્રદ્ધા

લોકો કંઈ નાસ્તિક નથી હોતા,
બધા ખુદથી ખફા છે.
પ્રભુથી અજાણ; નાદાન ખરા,
પણ એ અજાણતામાં પણ વફા છે.  

No comments:

Post a Comment